ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે અને હાલ સુધીમાં સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં કચ્છ રીજન સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં 64 ટકા વરસાદ વરસ્યો છે. ?...
છાંગુર પીરની ₹75-80 કરોડની મિલકત જપ્ત કરવાની EDની તૈયારીઓ
ED (આવકવેરા વિભાગ) હાલમાં છાંગુર પીર ઉર્ફે જમાલુદ્દીન સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, છાંગુર સાથે સંબંધિત અંદાજિત ₹75થી ₹80 કરોડની બિનકાયદેસર સંપત્?...
WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, આ સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંક્યા
આ વર્ષે બૉલીવુડના ચાહકો માટે સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે 'વોર 2', જે 2019 ની સુપરહિટ ફિલ્મ 'વોર'નો સિક્વલ છે. અત્યારસુધી હૃતિક રોશનના ફેન્સ આ ફિલ્મની દરેક અપડેટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ...
અશ્લીલ કન્ટેન્ટ પર સરકારનો આકરો પ્રહાર, ઉલ્લુ-ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે દેશના ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાઈ રહેલા અશ્લીલ અને સોફ્ટ પોર્ન સામગ્રી સામે કડક વલણ દાખવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એલ્ટ બાલાજી (ALTT), ઉલ્લુ (Ullu), દેશીફ્લિક્સ (Desiflix), બિગ શો...
ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા UAV (અનમેનડ એરિયલ વ્હીકલ) દ્વારા છોડી શકાય તેવી નવી પેઢીની મિસાઈલ ULPGM-V3 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્?...
AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ...
રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાતાં ભાવિક ભક્તો
પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમ...
રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બનેલી દુઃખદ ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખે તેવી છે. મનોહર થાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીપલોડી ગામમાં આવેલા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના ઇમારતના એક વર?...