બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર પર ‘આક્રાંતાના મહિમામંડન’નો આરોપ, ભોપાલ લિટરેચર ફેસ્ટિવલનું સત્ર રદ
મુઘલ આક્રાંતા બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર આભાસ માલદહિયારે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજાયેલા લિટરેચર ફેસ્ટિવલમાં તેમનું નક્કી કરાયેલું સત્ર રદ કરી દેવામાં આવ્યું છે. સત્ર ...
આણંદમાં પતંગની દોરીથી યુવતીનું ગળું કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કરમસદ હોસ્પિટલ લઈ જતાં આપવામાં આવી સારવાર
રવિવારે ઉલ્લેખનીય છે કે ઉતરાયણ નજીક આવતા ની સાથે પતંગની દોરી થી ગળું કપાવાના તેમજ ઊંચાઈ પરથી પડી જવાના કિસ્સાઓમાં રાજ્યભરમાં વધારો જોવા મળે છે. તેવી જ રીતે આણંદ માં પણ પતંગની દોરીથી ગળું કપા...
ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળા
ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળાએ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવાં સંદેશો આપ્યો છે. મકરસંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે વપરાતી ઝેરી દોરીના અનિયંત્રિત ...
સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ
ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો ?...
ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય – ગોવિંદભાઈ ધોળકિયા
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુ...
પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કાઉન્ટર કાર્યવાહીમાં ડ્રોન તગેડાયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને...
સાબરમતી આશ્રમની મુલાકાત બાદ જર્મન ચાન્સેલર અને PM મોદીએ કર્યો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિવસ અત્યંત વ્યસ્ત અને બહુઆયામી કાર્યક્રમોથી ભરેલો રહ્યો. ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની હાજ?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : રાજસ્થાનમાં 9,000 યુવાનોને સરકારી નોકરી મળી
રાજસ્થાન પોલીસ એકેડેમીમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈપણ રાજ્યનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ત્યાં કાયદો ?...
સોમનાથ પહોંચ્યા PM મોદી, હેલિપેડ પર CM સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા મા...
ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના ‘રાઈટ હેન્ડ’ની ભારતમાં એન્ટ્રી! દ્વિપક્ષીય સંબંધો પર મહત્વપૂર્ણ નિવેદન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સહયોગી અને નવા ભારતના અમેરિકન રાજદૂત સર્જિયો ગોર હાલમાં ભારત આવી પહોંચ્યા છે. તેઓ 38 વર્ષના છે અને ગત ઓગસ્ટમાં ટ્રમ્પે તેમને ભારત માટે રાજદૂત તર?...