PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 : AI અને ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાત બન્યું અગ્રણી રાજ્ય
આજે 11 મે, 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે. મુ?...
જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તા?...
કચ્છના બન્નીમાં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટને લીલી ઝંડી, જુલાઈ-ઓગસ્ટમાં આવશે પ્રથમ 4 ચિત્તા
કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તાના પુનર્વસવાટ માટે ચાલી રહેલા લાંબા સમયના પ્રયાસોને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવ...
યુપી રાજકારણમાં ગરમાવો : યોગી સરકારના કેબિનેટ વિસ્તરણની અટકળો, લખનઉમાં હલચલ તેજ
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ યોગી આદિત્યનાથની સરકારમાં આવતીકાલે સાંજે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. આ શક્યતાને લઈને લખનઉમાં ?...
પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બન...
નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં : યુવતીને સમજાવવાના બદલે આંતરધર્મિય લગ્ન માટે પ્રોત્સાહન અપાયું હોવાના આક્ષેપ
નડિયાદમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર હાલ ગંભીર વિવાદમાં આવ્યું છે. નડિયાદમાં રહેતી અને અમદાવાદમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના કારણે સમગ્ર મામલો ચર...
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ : સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે
વો હી તિરંગા, વો હી ઉડાન... એકસાથ ખડા હિંદુસ્તાન દિલધડક એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું નિદર્શન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" ઉત્સવન...
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોને શ્રદ્ધાંજલિ; પીએમ મોદી પરિવારના સભ્યોને મળ્યા
શનિવાર (9 મે, 2026) એ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક દિવસ હતો. રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ, ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ ?...