સુરોની મલિકા આશા ભોંસલેનું નિધન : સંગીત જગતમાં શોકની લહેર, સાદગી ભરેલી અંતિમ વિદાયે ભીનાં કર્યા દિલ
ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. સુરીલી અવાજથી દાયકાઓ સુધી કરોડો દિલોમાં રાજ કરનાર આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમા?...
કીર સ્ટાર્મર નો સ્પષ્ટ સંદેશ : ‘અમે યુદ્ધમાં સામેલ નહીં થઈએ, હોર્મુઝની નાકાબંધી કરવાના પક્ષમાં નથી’
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બ્રિટન હોર્મુઝ જળમાર્ગ પર કોઈપણ પ્રકારની નાકાબંધી અથવા બ્લોકેડને ટેકો આપશે નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં જહાજોની મુક્?...
ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન : સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર સંપૂર્ણ નાકાબંધી નહીં, હવે ફક્ત ઈરાનિયન જહાજોને ટાર્ગેટ
ઈરાન સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કડક વલણમાં જોવા મળી રહ્યા છે. જોકે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને તેમના તાજેતરના નિવેદનમાં નોંધપાત્ર ફેરફ?...
કોંગ્રેસી પવન ખેડાને મળેલી ટ્રાન્ઝિટ જામીન સામે આસામ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી
આસામ સરકારે કોંગ્રેસ નેતા પવન ખેડાને મળેલી ટ્રાન્ઝિટ જામીન સામે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રાજ્ય સરકારે તેલંગાણા હાઇકોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં ખેડાને એક અઠવાડિય...
નારી શક્તિ વંદન અધિનિયમ અમલીકરણ તરફ પગલું, નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિ પર ભાર મૂક્યો
ભારતમાં મહિલા સશક્તિકરણ અને રાજકીય ભાગીદારીને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ગણાતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હવે અમલીકરણના તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસા...
નોઈડા ફેઝ-2માં ઉગ્ર પ્રદર્શન : પગાર વધારાની માંગે કર્મચારીઓનો હંગામો, તોડફોડ અને આગજની
ઉત્તર પ્રદેશના નોઈડામાં સ્થિત ફેઝ-2 વિસ્તારમાં આજે કર્મચારીઓના ઉગ્ર પ્રદર્શનને કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પગાર વધારાની માંગ સાથે એક ખાનગી કંપનીના હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ?...
નારી શક્તિ વંદન સંમેલન 2026 : PM મોદી આજે વિજ્ઞાન ભવનમાં મહિલા શક્તિને સંબોધશે
ભારતમાં મહિલા સશક્તિકરણને વધુ ગતિ આપવા માટે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય સ્તરના ‘નારી શક્તિ વંદન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રધ?...
સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થ?...
સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...