શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક
અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા ?...
અભિજિત મુહૂર્તમાં રામલલ્લાના મંદિર પર બપોરે 12 વાગ્યે ધર્મ ધ્વજા ફરકાવાશે
મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનુ?...
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક
બોલિવૂડના 'હીમેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ?...
‘મુસ્લિમ બ્રધરહૂડ’ને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં ફરી એક વખત ઇસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમનું પ્રશાસ?...
ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે – સ્વામી ભોલાનંદ સરસ્વતીજી
ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણતિથી મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ગુરુ તે જોવાનું નહી અનુભવવા...
હિઝબુલ્લાહના ચીફ ઑફ સ્ટાફ હાયથમ અલી તબતાબાઈનું ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોત
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતી તંગદિલીના માહોલમાં, મહત્વપૂર્ણ આતંકી કમાન્ડર હાયથમ અલી તબતાબાઈના મોતથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતના એક ચોક્કસ સ્થળે નિ?...
કુંજાપુરીમાં બસ ખીણમાં પડી : 5 શ્રદ્ધાળુઓનાં મોત, મૃતકો ગુજરાતના હોવાની શંકા
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભી...
25 નવેમ્બરે અયોધ્યા જશે પીએમ મોદી, રામ મંદિર પર કરશે ધર્મધ્વજની સ્થાપના
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કે પૂર્ણ થઈ ગયું છે અને 25 નવેમ્બર, વિવાહ પંચમીના પવિત્ર દિવસે મંદિરના શિખર પર ‘ધર્મધ્વજ’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક કાર્યને ...
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બ...
ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઈસનપુર તળાવમાં બીજા સૌથી મોટા મેગા ડિમોલિશન ઓપરેશનની શરૂઆત થઈ છે. સોમવાર, 24 નવેમ્બરથી શરૂ થયેલી આ કાર્યવાહી હેઠળ છેલ્લા ઘણા વર્ષ?...