અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમ્યાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર કાયદાકીય તપાસના કટઘરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે UGCની ફરિયાદના આધારે યુનિવર્સિટી સામે બે અ...
દિલ્હી બ્લાસ્ટ આરોપી ઉમરની નવી ઇમેજ વાયરલ, ડૉક્ટર વેશમાં દેખાયો
દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે,...
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર
બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસ?...
‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ
સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છ...
સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પાકિસ્તાન કનેક્શન સાથે 3ની ધરપકડ
સાયબર સ્લેવરીના એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટનું કનેક્શન પ?...
‘આદિવાસીઓનાં યોગદાનને એક પરિવારની વાહવાહીમાં ભુલાવી દેવાયું’ : ડેડીયાપાડાથી પીએમ મોદી
15 નવેમ્બરના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા છે. તેમણે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી છે અને ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી છે. તેમણે ડેડીયાપાડાથી આદિવાસી પટ?...
PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ?...
બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ?...
પાકિસ્તાન ગયેલી શીખ મહિલા જથ્થા સાથે ન ફરી, ત્યાં ધર્મ બદલી લગ્ન કર્યા
4 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિના પ્રસંગે 1,932 શીખ શ્રદ્ધાળુઓનું જથ્થું અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન ગયેલું. પંજાબના કપૂરથલા જિલ્લાના અમૈનીપુર ગામની 52 વર્ષીય સરબજીત કૌર પણ ?...
દિલ્હી બ્લાસ્ટ કેસ : 4 આતંકી ડૉક્ટર્સના લાયસન્સ રદ, પ્રેક્ટિસ પર રોક
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ અને ત્યારબાદ મળેલા વિસ્ફોટક જથ્થા સાથે સંકળાયેલા ‘વ્હાઇટ કોલર’ આતંકી મોડ્યુલ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. આ કે...