e-Aadhaar App ભારતમાં થશે લોન્ચ, નામ, સરનામું, જન્મ તારીખ બધુ જ મોબાઈલથી જ કરી શકશો અપડેટ
ભારત સરકારના આધાર કાર્ડ ધારકો માટે એક મોટું પરિવર્તન લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં e-Aadhaar મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયાર?...
પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને ...
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યુ?...
વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :- * રક્તદાન એ સૌથી મોટું જીવનદાન * રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ
મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીન...
નુપુર બોરાની ધરપકડ પર હિમંત સરમાનો ખુલાસો : હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી
અસમ સિવિલ સર્વિસના 2019 બેચના અધિકારી નુપૂર બોરાની ધરપકડ આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના આરોપમાં કરવામાં આવી છે. ગુવાહાટી પોલીસ અને રાજ્ય સરકારની તપાસ હેઠળ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણા...
શાહજહાંપુરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 200 મુસ્લિમો સામે FIR
શાહજહાંપુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. આ પોસ્ટમાં પયગંબર મુહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી મુસ્લિમ સમુદાયના લોકો ભારે આક્ર?...
મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદીના જન્મદિન પહેલાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ
16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા સહિત રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં એક અનોખો અને ઐતિહાસિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર રક્ત?...
૧૨ મી ઓક્ટોબર એ આણંદમાં થશે હિન્દુ ધર્મસભા
મુખ્ય વક્તા તરીકે હિન્દુ હૃદય સમ્રાટ એ. રાજા (તેલંગણાં) થી ખાસ ઉપસ્થિત રહેશે. હિન્દુ ધર્મસભા પહેલાં કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ હિન્દુ ધર્મ સભામા મહત્વ ના મુદ્દા (1) ભારત દેશનો સનાતની હિન્દ?...