વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ???
ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ? સામાન્ય સભાના ઠરાવ મુજ?...
વાલોડ તાલુકાના ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં તપાસનો ધમધમાટ
જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ત્રણ સભ્યોની બનેલ ટીમ બુધવારે બપોરે 12:00 કલાકની આસપાસ દાદરીયા ખાતેના ઉપલા ફળિયામાં વિકાસના કામોના સ્થળ માપો લીધા હતા અને જેનો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહે ...
વાલોડ ગ્રામ પંચાયત પાસે ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ સમય નથી ??
ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ ગેરકાયદેસર બાંધકામને કે મિલકતને સીલ મારવામાં આવે છે ત્યારે તે મિલકતમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ પ્રવેશી શકતું નથી કે કામ કરી શકતું નથી. ગ્રામ પંચ?...
વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવા?...
તાપી જિલ્લા કલેકટરે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકોનો ક્લાસ લીધો
તાપી જિલ્લા કલેકટર ડો .વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાનાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ કલેક્ટર ?...
વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી કોમ્પ્લેક્સને ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હોય તેમ છતાં ફરી બાંધકામ ચાલુ કરાયું
ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગમાંથી કોઈપણ જાતિઓ પરવાનગી લીધા વગર બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું આ બાંધકામ અંગે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી ને પૂછવામાં આવતા તેમણે જણાવ...
ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બાપુભાઈ બાબુભાઈ કોકણી વિજય બન્યા
આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં આસોપાલવ ગામ પણ આવે છે. મતગણતરીમાં ભારે રસાકસી બાદ બાપુભાઈનો સરપંચ તરીકે વિજય થયો હતો સરપંચ તરીકે ચૂંટાયા બાદ ગામમાં બાકી રહેલા વિકાસના કામોને પ્રાથમિકતા આપી ઝ?...
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તાપી જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મોદી શાસનના 11 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને સુશાસનની વાત કરવામાં આવી હતી. 26 મે 2014 ના રોજ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જે તાર?...
નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
આજે આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોરચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા, યુવતી શાખા, એજ્યુકેશન, ડોક્ટર અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં ય?...
વાલોડ તાલુકા પંચાયતમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર ના વિરોધમાં તાલુકા પંચાયત ખાતે તાળાબંધી અને ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ..
જે પાઇપલાઇનના કામો અંગે ભ્રષ્ટાચાર ની ફરિયાદ કરવામાં આવી હતી તે જ કામોને અચાનક રાત્રીના સમય દરમિયાન કોઈને પણ જાણ કર્યા વગર કરવા જતા ગ્રામજનોને જાણ થતા એ કામગીરી અટકાવી.. વાલોડ તાલુકા પંચાય?...