પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં યોજાયેલ નવચંડી યજ્ઞ
સણોસરામાં દાનેવ આશ્રમમાં રામદેવપીર નોરતાં પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં ભાવિકો જોડાયાં. નિરુબાપુનાં સાનિધ્ય સાથે બાર દિવસનાં યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ. ભાદરવા માસમાં સુદ પક્...
UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ : “નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, શાંતિ જ એકમાત્ર માર્ગ”
યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટ અને માનવતા-કેન્દ્રિત નિવેદન આપતાં જણાવ્યું કે યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો ન્ય?...
અમેરિકા સાથે ટ્રેડ ટૉક્સ પર પીયૂષ ગોયલ : ‘પેનિક થવાની જરૂર નથી, એક યોગ્ય અને સંતુલિત કરાર થશે’
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (4 સપ્ટેમ્બર) એક મહત્વપૂર્ણ ઇન્ટરવ્યુ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ટૉક્સ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની...
મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા
ઋષિ વાલ્મિકીજીની ભૂમિમાં એટલે કે મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સનાતન સંસ્કૃતિમાં રહેલ પૌરાણિક સ્થાન યવતમાલ ભૂમિ. આ ક્ષેત્ર ઋષિ વાલ્મિકીજ...
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્ર?...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાત...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ
યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે "પ્રાર્થના સભા"ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરં?...
સુરતના ટ્રી ગણેશનું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન
સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે સુરતના પર્યાવરણપ્રેમી અને “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈએ પર્યાવરણ જાગૃતિ માટે શરૂ કરેલી અનોખી પહેલ ટ્રી ગણેશને અદભૂત માન્યતા મળી છે. એશિયા બુક ઑ...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...