સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની નીચે, ફાર્મા અને FMCG શેરો ઘટ્યા
ઇન્ડસ ઇન્ફ્રા ટ્રસ્ટ સાથેના મહત્વપૂર્ણ સોદા બાદ KNR કન્સ્ટ્રક્શન્સ લિમિટેડના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીના શેર લગભગ 9% ઉછળીને ₹186 પ્રતિ શેર પર પહોંચ્યા, જે 31 ઑક્ટોબર બાદનું સૌથી ઊંચું ...
17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ ?...
ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ ?...
અમદાવાદમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપ્યા
કપડવંજ ટાઉન પોલીસ ટીમે અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/- સાથે ૨ આરોપીઓને ઝડપી પાડયા હતાં. જીલ?...
હિડમા બાદ સુરક્ષા દળોની વધુ મોટી કાર્યવાહી, ₹1 કરોડના ઈનામી ગણેશ ઉઈકેનો એન્કાઉન્ટર
હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી અને નિર્ણાયક સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ સામે ચલાવેલા એક મોટા ઓપરેશન દરમિયાન નક્સલ નેતા ગણેશ ઉઈકે સહિત કુલ 6 નક...
લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણ?...
થાઈ સેનાએ કંબોડિયામાં હિંદુ દેવતાની મૂર્તિ તોડી, વિડીયો વાયરલ થતાં વિરોધ; ભારતે પણ ઉઠાવ્યો મુદ્દો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા ?...
લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ?...
17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન
બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટ...
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે પોતા?...