17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન
બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટ...
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે પોતા?...
માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે લોકભારતી સણોસરામાં બાલવાડી શિબિર પ્રારંભ
લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. ...
નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યા હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ ?...
ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમેરિકન નાગરિકોને છેતરપિંડી કરતી ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કૌભાંડના મામલે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ(Call center & money laundering...
ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી
ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્?...
નાઇજીરિયામાં નમાજ દરમ્યાન મસ્જિદમાં વિસ્ફોટ, 7 લોકોનાં મોત; અનેક ઘાયલ
નાઇજીરિયાના અશાંત ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ફરી એક વખત ભયાનક આતંકી હુમલો સામે આવ્યો છે, જેમાં બોર્નો રાજ્યની રાજધાની મેદુગુરીમાં આવેલી એક મસ્જિદમાં બુધવારે સાંજે નમાજ દરમિયાન થયેલા વિસ્ફ?...
અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ
આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ પર અટલજીના જીવન, વિચ?...
ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા, ક્રિસમસની પાઠવી શુભકામના
આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત?...
કર્ણાટકમાં ટ્રક–બસની ભીષણ ટક્કર, 17 લોકો જીવતા બળીને મોતને ભેટ્યા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બન?...