બિલાલે નિકાહ પહેલાં પ્રેમિકા ઉમાની કરી હત્યા, હરિયાણા પોલીસે ધરપકડ કરી
હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ?...
NIAએ પહલગામ હુમલા મામલે દાખલ કરી ચાર્જશીટ
પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના લગભગ આઠ મહિના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટા ખુલાસા સાથે કુલ 7 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સોમવાર, 15 ડિસેમ્બરના રોજ NIAએ જમ્મુ સ્થિત વિશેષ ?...
૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક
અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મ?...
અચાનક થઈ રહેલા અવસાનને કોરોના વેક્સિન સાથે સંબંધ નથી
છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાઓમાં અચાનક મૃત્યુના વધતા બનાવોને લઈને અનેક અટકળો ચાલી રહી હતી અને તેમાં કોરોનાની રસી (કોવિડ વેક્સિન)ને કારણ ગણાવતી વાતો પણ સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચામાં સ...
સેન્સેક્સ 490 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25900ની નજીક, એટરનલ, સ્વિગી 2.5% ઘટ્યો
આજે બજારના સંકેતોને સમગ્રી રીતે જોવામાં આવે તો નિફ્ટી માટે સ્પષ્ટ નબળાઈ અને ડાઉનસાઇડ બાયસ જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં પહેલીવાર 25,850, 25,900 અને 25,950 જેવા મહત્વના સ્તરો પર 1000%થી વધુનો ઉછાળો ન?...
કરોડોની જમીનનું કૌભાંડ : કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો સહિત 8 સામે ગુનો
અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવેલું આ કૌભાંડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દસ્તાવેજોની ખોટી બનાવટ અને સરકારી કચેરીઓમાં ઠગાઈ દ્વારા જમીન હડપ કરવાની એક ગંભીર ઘટના તરીકે સામે આવ્યું છે. બિલ્ડિંગ...
મનરેગાનું નામ બદલાયું, હવે ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ કહેવાશે
કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતમાં રોજગાર સુરક્ષા મજબૂત બનાવવા માટે મનરેગા યોજનામાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. કેન્દ્ર મંત્રિમંડળે આ યોજનાનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી ય?...
અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી
અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવ?...
2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027 ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલી વાર, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે 30 લાખ કર્મચારીઓને રોજગાર?...
હોટલ સનરાઈઝ સીલ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શુક્રવારે અચાનક ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ સનરાઈઝને સીલ કરી દીધી. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશમાં ?...