યુરોપિયન યુનિયન અધ્યક્ષ: “યુક્રેન સંઘર્ષ નિવારણમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ”
યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને 4 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મહત્વપૂર્ણ વાતચીત બાદ એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે યુક્રેન સંઘર્ષને અટકાવવામાં અને શાંત...
અમેરિકા સાથે ટ્રેડ ટૉક્સ પર પીયૂષ ગોયલ : ‘પેનિક થવાની જરૂર નથી, એક યોગ્ય અને સંતુલિત કરાર થશે’
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (4 સપ્ટેમ્બર) એક મહત્વપૂર્ણ ઇન્ટરવ્યુ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ટૉક્સ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની...
પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘ?...
IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ : NIRF
ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતી નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025 ની યાદી જાહેર થઈ છે, જેમાં દેશના વિવિધ યુનિવર્સિટી, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટના પ્રદર્શનને આધાર બન...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ કઠિન બનતી જઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બ...
પાકિસ્તાની મિસાઈલોને નિષ્ફળ બનાવનાર S-400 સિસ્ટમના વધારાના હથિયારો ખરીદશે ભારત
ભારત અને રશિયા વચ્ચે રક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાના સંકેતો મળી રહ્યા છે, ખાસ કરીને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સના ક્ષેત્રમાં. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, હાલ બંને દેશો વચ્ચે S-400 ટ્રાયમ્ફ ...
CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે
કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવ?...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા
ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 ?...
PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સમાં દેશની આર્થિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીકલ પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં. પોતાના સંબોધનમાં ?...