પાટણના ડેર ગામના નેતા મંગાજી ઠાકોર દ્વારા દુઃખદ અકસ્માતગ્રસ્ત પરિવારને સહાનુભૂતિ અને સહાય
પાટણ શહેરમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. સતત વરસાદ દરમિયાન રસ્તામાં આવેલા ખાડામાં સાઇકલ પડી જતા નરેન્દ્રભાઈ પંચાલનું દુર્ઘટનામાં બ્રેઇન હેમરેજ થવાથી ઘટના સ્થળે જ દુખદ ...
પાટણમાં ખાડાવાળા રસ્તાના કારણે દુખદ અકસ્માત: વયોવૃદ્ધનું મરણ, વિસ્તારમાં શોકની લહેર
શહેરમાં સવારે થી પડી રહેલા સતત વરસાદ વચ્ચે પાટણ નગરપાલિકા દ્વારા રસ્તાના ખાડા ભરવાના કાર્યમાં બેદરકારી જોવા મળી રહી છે. એની ગંભીર અસર આજે ત્યારે સામે આવી જ્યારે વોર્ડ નંબર 8માં રહેતા વયોવૃદ?...
સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...
પાટણ કલેક્ટર તુષાર ભટ્ટનો મહત્વનો નિર્ણય
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગામ ગોચનાદ નજીક રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા સ્ટેટ હાઈવે (SH-55) પર આવેલ બનાસ નદીના જૂના બ્રિજની હાલત ધ્યાને લઇને આગામી અનિચ્છનીય બનાવોને ટાળવા જિલ્લા મેજિસ્ટ્રેટ તુષ?...
પાટણના પંચમુખી હનુમાન મંદિરે ગુરુ પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી, ગુરુ ગાદીએ દર્શનાર્થી શ્રદ્ધાળુઓએ મેળવ્યા આશીર્વાદ
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાટણના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભક્તિનો પ્રવાહ ઉમટ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ આ તીર્થ પર આવી ગુરુ ગાદી ...
“એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પર પાટણમાં પ્રબુદ્ધ નાગરિકોનો મંચ! : કે.સી. પટેલની આગેવાની હેઠળ દેશભક્તિનું ઘૂંટણિયું સૂત્ર ગૂંજ્યું
આજ પાટણના એ.પી.એમ.સી. હોલે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સમેલન યોજાયું. કાર્યક્રમની આગેવાની કરી HUDCO ના ચેરમેન કે.સી. પટેલ એ, જેમના ઉદઘાટન ભાષણમાં દેશના હિત માટે વેદનાભર્યું અને ?...
ગુજરાત-રાજસ્થાનના રૂ.36 હજાર કરોડના કામો ફાસ્ટ ટ્રેક કરવા દિલ્હીમાં બેઠક, કચ્છ-પાટણ-સુરેન્દ્રનગર પર ફોકસ
ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. 36,296 કરોડના પેન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ઝડપથી અમલમાં લાવવા માટે દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મંત્રાલયો અને હિતધા?...
પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન
ભારતની ત્રીજાંનંબર ની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી પાટણની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આજે ભક્તિ, ભવ્યતા અને ભીડના ઘંધાટ વચ્ચે નિકળી હતી. શહેરના ભગવાન જગન્નાથ મંદિરથી જર્મન સિલ્વરથી મઢાય...
આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ જયાં ભવિષ્ય શાળાના દરવાજે પાંખ ફેલાવે છે
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા તથા પાટણ તાલુકાના ખોડિયારપુરા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપ?...
પાટણમાં સિંધવાઈ માતાજીનું ચમત્કારિક મંદિર, જ્યાં ગર્ભવતી સ્ત્રીઓની છે અતૂટ આસ્થા
એક લૉક વાયકા પ્રમાણે સિંધના હમીર સુમરાની ભેંસો સિદ્ધરાજ જયસિંહ લાવ્યા હતા તે ભેંસોને પાછી લઈ જવા માટે સિંધમાંથી સધી માતાજી આવ્યા હતા અને ભેંસો હમીર સુમરાને પરત કર્યા પછી સિદ્ધરાજ જયસિંહના ...