નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની તાજેતરની ભારત મુલાકાત બાદ દક્ષિણ એશિયાના રાજકીય અને વ્યૂહાત્મક સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આ મુલાકાત પછ...
સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
ઓપરેશન સિંદૂર યથાવત, 8 આતંકી કેમ્પ નિશાન પર : આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પૂર્વે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા સ્થિતિ, સરહદી પડકારો અને સેનાની ભવિષ્યની તૈયારી અંગે વિસ્તૃત મ...
બાંગ્લાદેશમાં પાકિસ્તાની સ્પીકર–જયશંકરની મુલાકાત, યુનુસે તસવીર શેર કરી
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના સુપુર્દ-એ-ખાક (અંતિમ સંસ્કાર) કરાયા છે. તેમના અંતિમ સંસ્કાર ઢાકામાં થયા હતા. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પ્રથમ મહિલા વ?...
ટ્રમ્પ બાદ હવે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી....
ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા
ચીન અને પાકિસ્તાન માટે ચિંતા વધારી દે એવો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ભારતની ત્રણેય સેનાઓ—થલસેના, નૌસેના અને વાયુસેના—ને વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવા માટે અંદાજે ₹79,000 કરોડના હથિ?...
સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠ?...
ભારે દેવામાં ડૂબેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
આર્થિક મુશ્કેલીઓના તણાવમાં ઘેરાયેલ પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન Pakistan International Airlines (PIA)નું ખાનગીકરણ પૂર્ણ કરી દીધું છે. મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાનની જ ઇન્...
ઈમરાન ખાન અને બુશરા બીબીને ભ્રષ્ટાચાર કેસમાં 17 વર્ષની સજા, પાકિસ્તાન કોર્ટનો ચુકાદો
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક મોટા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો લાગ્યો છે. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કે?...
અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી
અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવ?...