વિરોધ બાદ BCCIનો મોટો નિર્ણય; KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ
BCCIએ શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસ?...
જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ કાયદા ભંગ સહિતની કલમોમાં કેસ નોંધાયો
જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રે?...
17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ ?...
નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યા હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ ?...
બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા, અજાણ્યા બંદૂકધારીઓએ નેતા મોહમ્મદ સિકંદરને માથામાં ગોળી મારી
બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના લેબર વિંગના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ખુલનામાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે. સિકંદર ખુલના?...
આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા
આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કર...
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...
‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેર...
શરિયા વલણ તરફ ધકેલાય રહેલું બાંગ્લાદેશ: મહિલાઓના હક્કો અને સ્વતંત્રતા પર સંકટ
બાંગ્લાદેશમાં હાલ ચાલતી વચગાળાની સરકાર, જેનું નેતૃત્વ મુહમ્મદ યુનુસ કરે છે, એ દેશમાં ધર્મનિરપેક્ષતા અને લોકશાહી માટે એક ગંભીર પડકારરૂપ બની છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ સત્?...