ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ?...
ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
ભારત અને ઓમાન વચ્ચે 18 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ અને કૂટનૈત?...
હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત
ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમ...
ભારતમાં પહેલીવાર ‘રેડ કાર્પેટ’ હાઈવે તૈયાર, જાણો ક્યાં બન્યો અને શા માટે ખાસ છે
દેશમાં ‘હાઇવેમેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રથમ વખત એક અનોખો અને નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લોકો ‘રેડ કાર્પેટ હાઈવે’ ક?...
ભારત-ઓમાન CEPA, ગલ્ફ દેશો સાથે આર્થિક સંબંધોને મળશે નવી મજબૂતી
ભારત ખાડી દેશો સાથે પોતાના આર્થિક અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે, જેમાં ભારત અને ઓમાન વચ્ચે ટૂંક સમયમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટ?...
પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કો?...
હૈદરાબાદનો પૂર્વ નિવાસી સિડની હુમલાનો આતંકી સાજિદ, 27 વર્ષ પહેલાં ભારત છોડ્યું
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે હનુક્કા પર્વ દરમિયાન યહૂદીઓ પર થયેલી ભયાનક ગોળીબારીને લઈને આતંકી સાજિદ અકરમ વિશે તેલંગાણા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા જારી ક...
PM મોદીએ જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જોર્ડનમાં યોજાયેલા ભારત-જોર્ડન બિઝનેસ ફોરમને સંબોધતા જોર્ડનના વેપારી સમુદાયને ભારતામાં રોકાણ કરવા માટે ખુલ્લું અને ભારપૂર્વકનું આમંત્રણ આપ્યું હતું. ?...
જૉર્ડનમાં PM મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર, બંને દેશો વચ્ચે 5 કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડન મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું, જે ભારત–જૉર્ડન વચ્ચેના મજબૂત અને વિશ્વાસભર્યા સંબંધોને દર્શાવે છે. મંગળવારે (16 ડિસેમ્બર) જૉ?...
સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી
દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાય...