ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઈસનપુર તળાવમાં બીજા સૌથી મોટા મેગા ડિમોલિશન ઓપરેશનની શરૂઆત થઈ છે. સોમવાર, 24 નવેમ્બરથી શરૂ થયેલી આ કાર્યવાહી હેઠળ છેલ્લા ઘણા વર્ષ?...
અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્?...
અમદાવાદ : એનઓસી વિના 385 પીજીને AMC દ્વારા નોટિસ, મોટી કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) વ્યવસ્થા પર નિયંત્રણ લાવવા માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈ એ છે કે હવે કો?...
સેવન્થ ડે સ્કૂલ ‘ટ્રસ્ટ’ નહીં, કંપની હોવાનું ખુલ્યું ; AMC તપાસમાં ગેરરીતિ બહાર
અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થ...
ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર
આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિય?...
સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ
અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામ?...
અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્...
અમદાવાદ શહેરના 20 વર્ષ જૂના 4 બ્રિજનું AUDA દ્વારા થશે ઈન્સપેક્શન, દિલ્હીથી મંગાવ્યું ખાસ મશીન
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે આખા ગુજરાતમાં બ્રીજોની સ્થિતિને લઈને સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્યભરના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જૂના અને જર્જરિત બ્રીજોની તાકીદે તપાસ કર?...
વક્ફમાં કૌભાંડ કરીને સલીમખાન પઠાણે જમાલપુરમાં ગેરકાયદે ઊભી કરેલી 9 માળની ઇમારત પર ફર્યું AMCનું બુલડોઝર
અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7”...
અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી
અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી ?...