દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 લોકો ઘાયલ
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે (11 માર્ચ) બે ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી છે. સુરક્ષા એજન્સીઓએ ત?...
જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ કાયદા ભંગ સહિતની કલમોમાં કેસ નોંધાયો
જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રે?...
નાગાલેન્ડના મંત્રીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને લલકાર્યા : “હજુ અમારા ઘટોત્કચ-હિડિંબા જોયા નથી”
બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત અને હિન્દુઓ સામે નફરત ફેલાવવાના પ્રયાસો અને સિલિગુડી કોરિડોરને લઈને આપવામાં આવતી ખુલ્લી ધમકીઓ સામે નાગાલેન્ડના રમત-ગમત મંત્રી તથા ભાજપના નેતા ?...
અમદાવાદમાંથી 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓની ધરપકડ
અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે એક મોટું ઑપરેશન ચલાવીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. પોલીસની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી ?...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...
આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા
આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કર...
આસામમાં એક વર્ષ સુધી નવા આધાર કાર્ડ જારી નહીં થાય, બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા હિમંતા સરકારનો નિર્ણય
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરક?...
‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેર...
15 ઑગસ્ટ પહેલાં લાલ કિલ્લામાં ઘૂસી આવ્યા 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો
દિલ્હી પોલીસે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરીનો ગંભીર પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 ઓગસ્ટના રોજ પાંચ બાંગ્લાદેશી નાગરિકોએ લા...