ઈશ્વરિયા માધ્યમિક શાળામાં કાર્યકર્તાઓ દ્વારા ભણાવાયા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ
'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મળેલી બેઠકમાં ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે. સર્વત્ર ...
ભાવનગરમાં કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી પહોંચે અને એમના જીવનમાં સકાર?...
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ નીપજ્યું છે. પોતાના ઘર નજીક બનેલી દુર્ઘટનાથી ગામમાં શોકની લાગણી વ્યાપી છે. ભાવનગર ધોળા રેલમાર્ગ વચ્ચે સણોસરા પાસેનાં ઈશ્વરિયા ગા...
સામાન્ય ગૃહિણીમાંથી આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને વિદાયમાન
સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું. સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કર?...
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. સંત ધનાબાપાની ૧૮૦મી પુણ્યતિથિ પ્રસ?...
સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. ભાવનગર જિલ્લામાં તાજેતરમા...
ભાવનગરમાં યોજાશે બાસ્કેટબોલ લીગ સીઝન 5
ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમા?...
સિહોર તાલુકામાં યોજાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
રાજ્ય સરકારની માર્ગદર્શિકા આયોજન મુજબ સિહોર તાલુકામાં અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અં?...
ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા
અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહ...
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસ...