ભાવનગરના તળાજામાં કારમાં બંધ થઈ ગયેલા 6 અને 4 વર્ષના ભાઈ-બહેનનો ગૂંગળામણથી કરુણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે. અહીં ભાડે રહેતા પીથલપુર ગામના દિપક જયસુખભાઈ સોઢાતરના બે નાનકડા સંતાનો – 6 વર્ષીય ત?...
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામક?...
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...
ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સર ની સારવાર
કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્...
ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો
આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના ?...
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે. ભાવનગર મહુવા રેલગાડી અડફેટે સણોસરા નજીક ઈશ્વ...
બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગોહિલવાડમાં બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં 'બાપા સિતારામ' નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ છે. ગુરૂઆશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. બજરંગદાસબાપુના તીર્થસ્થાનમાં ગુરુપૂ?...
ગુરુપૂર્ણિમા પર્વે સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજી
ગુરુપૂર્ણિમા પર્વે જાળિયા શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. અહીંયા ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં ભાવિકો જોડાયા...
બે દિવસમાં વરસાદ દરમિયાન રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ
બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવ?...
ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન
સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન થયું છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે. ભાવનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજ...