ખામેનેઈના મોતના અહેવાલ બાદ ભારતભરમાં એલર્ટ, ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો-વ્યવસ્થા જાળવવા એડવાઇઝરી આપી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલોને પગલે ભારતમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્...
સુરતના વરાછામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી, પતિ સહિત બેની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ?...
ઈરાનના ડ્રોન હુમલા બાદ સાઉદીની રાસ તનુરા રિફાઈનરી બંધ, બ્રેન્ટ ક્રૂડ 9% ઉછળ્યું; વૈશ્વિક ઊર્જા સંકટની ભીતિ
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. માહિતી મુજબ, ઈરાન દ્વારા Saudi Aramcoની મહત્વપૂર્ણ રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમ...
પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો
ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો. અહીંયા ભાગવત કથા સાથે વિરાટ ધર્મ મહોત્સવ યોજાયો જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવો...
ગીર સોમનાથના કોડિનારમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ, અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રે?...
શિવકુંજ આશ્રમ દ્વારા ધર્મ સંસ્કૃતિની પ્રવૃત્તિથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો રાજીપો
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં ધર્મ સંસ્કૃતિની પ્રવૃત્તિથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો રાજીપો રહ્યો. જાળિયા ગામે મુલા?...
દુબઈમાં ફસાયા ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ: ફ્લાઇટ રદ થતાં વતન વાપસી અટકી, પરિવારજનો ચિંતિત
મિડલ ઈસ્ટ વિસ્તારમાં વધતા સૈન્ય તણાવના કારણે દુબઈમાં ગયેલા ભારતના અનેક લોકો ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. માહિતી મુજબ, Dubaiમાં પુણેના લગભગ 90 એમબીએ વિદ્યાર્થી અને ઠાણેના 23 લોકો હાલમાં અટવ?...
મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને અભિયાનનો કરવામાં આવ્યો પ્રારંભ
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા પ્રેરક પ્રવૃત્તિ ચાલતી રહી છે. મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને આ વર્ષના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થ?...
ગુજરાતમાં પ્રથમ “Make in India” સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ – મોદી સાણંદ માઇક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવો સૂર્યોદય! વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાણંદ, ગુજરાતમાં માઇક્રોન કંપનીના ATMP (Assemble, Test, and Package) પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટ ભારતમાં પહેલી “Make in India”...
મંજૂસર GIDCમાં ભીષણ આગ: કેમિકલના કારણે વિકરાળ જ્વાળાઓ, અનેક ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
વડોદરા જિલ્લાના સાવલી તાલુકો હેઠળ આવેલા મંજૂસર GIDC વિસ્તારમાં આજે એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં રહેલા જ્વલનશીલ કેમિકલ અને અન્ય પદાર્થોના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વર...