ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રજા રહેશે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દિવાળી અને નૂતનવર્ષ તહેવારો સંદર્ભે રવિવાર તા.૧૯થી શનિવાર તા.૨૫ દરમિયાન રજા પાળશે, આથી એક સપ્તાહ બંધ રહેશે.
ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાના દ્વારા જણાવાયા મુજબ આ રજાઓ દરમિયાન પ્રસૂતિ અને તાત્કાલિક સારવાર વિભાગ રહેશે શરૂ રહેશે. તમામ વિભાગો રવિવાર તા.૨૬થી શરૂ થશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel