ગોવામાં પણ લાગુ થઈ શકે છે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’: CM પ્રમોદ સાવંતે મૂક્યો પ્રસ્તાવ
હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 'બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ'ને અટકાવવા માટે 'ધર્માંતરણ વિરોધી કાયદો' લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્...
ચાલુ કાર્યકાળે ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે તો શું થાય?– કોણ સંભાળશે રાજ્યસભાનો કારભાર અને ક્યારે યોજાશે ચૂંટણી
ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) સોમવારે (21 જુલાઈ) સ્વાસ્થ્ય કારણોસર કાર્યકાળની વચ્ચે જ રાજીનામું (Resignation) આપી દીધું છે. 21 જુલાઈએ સાંજના સમયે આ સમાચાર સામે આવ્યા હતા. રાષ્ટ્રપતિને સંબોધીન...
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 12 આરોપીની મુક્તિ સામે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં, 24 જુલાઈએ સુનાવણી
2006માં મુંબઈના લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ચર્ચિત કેસમાં નવો વળાંક આવ્યો છે. બૉમ્બે હાઇકોર્ટ દ્વારા 12 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવાની આપેલી છૂટછાટ સામે મહા?...
નડિયાદ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. ના ગ્રાહકો સભાસદો સાથે વિશિષ્ટ સંવાદ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભ...
અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ...
ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત નીરીક્ષણ ...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પૂર્વ બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નો...
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયું ‘મેજિકલ મૂન ટ્રેઈલ’
અમદાવાદ શહેરના હૃદયસ્થળમાં આવેલા રિવરફ્રન્ટ પર ‘મૂન ટ્રેઈલ’ નામે એક નવીન અને દ્રશ્યમાણ આકર્ષણનો ઉમેરો થયો છે, જેનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિવાર, 20 જુલાઈના રોજ કરવા...
રાષ્ટ્રપતિ મુર્મૂએ પૂછેલા 14 સવાલોના જવાબ આપવા સુપ્રીમ કોર્ટે બનાવી 5 સભ્યોની બેન્ચ, 22 જુલાઈથી સુનાવણી
વિધાનસભાઓ દ્વારા પસાર થયેલા બિલો અંગે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનો નિર્ણય લેવાનો સમયમર્યાદિત સમયગાળો નક્કી કરી શકાય કે નહીં – આ મહત્વપૂર્ણ સાંવિધાનિક મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ...
અમદાવાદ: સાણંદના રિસોર્ટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 100થી વધુ શખ્સોની ધરપકડ
અમદાવાદના સાણંદ ખાતે આવેલા ‘ગ્લેડ વન રિસોર્ટ’માં ગઈકાલે રાતે દારૂની મહેફિલની બાતમીના આધારે મોટી પોલીસ કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ રિ?...