દિવ્યા જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા આયોજિત નારી સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ગમાં વક્તા તરીકે મંજુલાબેન ચૌધરી, પ્રિયંકાબેન વસાવા તથા વિવેકભાઈ કાંકટે દ્વારા અલગ અલગ વિષયો પ...
ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું
રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાય...
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ’ એનાયત
માર્ગ સલામતી ક્ષેત્રે રાજ્યમાં પરિવહન વિભાગ દ્વારા સર્જાયેલ મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે આ એવોર્?...
પાટણમાં ખાડાવાળા રસ્તાના કારણે દુખદ અકસ્માત: વયોવૃદ્ધનું મરણ, વિસ્તારમાં શોકની લહેર
શહેરમાં સવારે થી પડી રહેલા સતત વરસાદ વચ્ચે પાટણ નગરપાલિકા દ્વારા રસ્તાના ખાડા ભરવાના કાર્યમાં બેદરકારી જોવા મળી રહી છે. એની ગંભીર અસર આજે ત્યારે સામે આવી જ્યારે વોર્ડ નંબર 8માં રહેતા વયોવૃદ?...
ગુજરાતના આદિવાસીઓમાં પણ ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં આજના સમયમાં આદિવાસી સમુદાયે આધુનિક શહેરી જીવનશૈલીની અસર અનુભવવી શરૂ કરી છે, જેના પરિણેામરૂપે આદિવાસીઓ, જેઓ પરંપરાગત રીતે કુદરતી જીવનશૈલીના પ્રતિનિધિ માનાતા હતા, હવે લાઈફસ્ટાઈલ ...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી દિવસેને દિવસે વધુ ચુસ્ત અને વ્યાપક બની રહી છે. રાજ્ય સરકારે અને પોલીસ તંત્રએ નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધર્યો છે, ખાસ કરીને મહત્...
ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ
18 જાન્યુઆરી 2025 ભારતના નૌસેના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ બન્યો છે, કારણ કે આજના દિવસે ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) ‘INS નિસ્તાર’ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થયું છે. ?...
‘TMC જશે ત્યારે જ બંગાળનો વિકાસ થશે’, મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના પ્રવાસ દરમિયાન રાજકીય તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ સોમવારના રોજ બંગાળ માટે રૂ. 5,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ?...
સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી, RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત ક?...
થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...