સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...
બનાસકાંઠા પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતાં પરિવારે જિલ...
બનાસકાંઠાના જુનાડીસા ગામે સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કઢાયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ, ગ...
દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી
ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મ?...
ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું
ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તારમાં દેશી ટેકનોલોજી પર આધારિત આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરીને હવાઈ સંરક્ષણ ક્ષમતામાં મહત્વપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ ?...
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત દાયકાસભર ઘટના ઘટી છે, જેમાં એક શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા ભયાનક મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગામ...
‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ
એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના મામલે નવા અમેરિકન તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ ગંભીર વિવાદ ઊભો થયો છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ (NTSB) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પ્રાથમિક ર...
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયમંડ સિટીએ ડંકો વગાડ્યો, સુપર લીગમાં સુરતને સ્થાન
સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં સુરત શહેરે ફરી એકવાર દેશભરમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું છે, ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરો વ્યવસ્થાપન) ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર...
દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવા સંઘની માગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા તાજેતરમાં જ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવાની સમીક્ષાની માગ કરાઈ હતી. સંઘના મુખપત્?...