મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...
ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ
ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષ?...
આણંદ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી
આણંદના મોગરીમાં રહેતાં એક યુવક ત્રણેક મહિના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, તા.વિસનગર, જી.મહેસાણા) તથા શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) ને મળ્યાં હતાં. જે બાદ તેઓની બંને સાથે મિ...
ભારતવંશી ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા
ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના ઇતિહાસમાં એક નવી અધ્યાય રચતા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બની ગયા છે. ગુરુવારે તેમણે કુરાન પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા, જે ન્યૂયોર્ક સ?...
ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર
નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી...
2014 બાદ ISROએ 390 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ
તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઈટને સફળતાપૂર્વક પૃથ્વીના લોઅર ઓર્બિટમાં પ્રસ્થાપિત કરીને એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બાદ ઇન્...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમિત શાહ 27 અને 28 ડિસેમ્?...
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજ?...
લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણ?...
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે પોતા?...