ભારત-ઓમાન CEPA, ગલ્ફ દેશો સાથે આર્થિક સંબંધોને મળશે નવી મજબૂતી
ભારત ખાડી દેશો સાથે પોતાના આર્થિક અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે, જેમાં ભારત અને ઓમાન વચ્ચે ટૂંક સમયમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટ?...
ગુજરાતમાં ગુનેગારો પર કડક પ્રહાર, DyCMએ પોલીસને સખ્ત કાર્યવાહી માટે આપી ‘ફ્રી હેન્ડ’
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગુનેગારો તથા અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પ?...
વિદેશી પક્ષીઓનો થોળમાં કલરવ, 60 હજારથી વધુ પક્ષીઓનો મેળાવડો
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ...
અમદાવાદની શાળાઓ બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવ બાદ હવે વડોદરામાં પણ ધમકી ભરેલો ઈ-મેલ મળતાં રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધ?...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે 10 કલાક પહેલા વેઈટિંગ/RCC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
રેલવે મુસાફરો માટે એક મોટી રાહતરૂપ ખબર સામે આવી છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ મુસાફરીના ઓછામાં ઓછા 10 કલાક પહેલા જાણી શકાશે. પહેલીવાર રેલવે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ?...
ગુજરાત સરકારે રાજ્યભરમાં રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોનના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
ગુજરાતમાં વધતા જતા નશાના વલણને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર (Rolling Paper), ગોગો સ્મોકિંગ કોન (Gogo Smoking Cone) અને પરફ?...
નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કાર્યક્રમમાં રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો થયાં સંકલ્પબધ્ધ
નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્?...
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે યોજાશે વાર્ષિકોત્સવ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ?...
લોકસભામાં ‘વિકસિત ભારત – જી રામ જી’ બિલ રજૂ, શ્રમિકોને 100ના બદલે 125 દિવસની કામની ગેરંટી
લોકસભામાં 16 ડિસેમ્બરે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્?...
‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ
પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્?...