સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને...
મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો, અનેક બેઠકો પર બિનહરીફ જીત નોંધાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યના અનેક જિલ્લાઓમાં બિનહરીફ જીત મેળવીને પોતાની મજબૂત સ્થ?...
સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારનું ‘ગુજરાત’ નિવેદન વિવાદમાં, અમિત શાહ પર નિશાન સાધતા રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે નવા રાજકીય વિવાદનું કારણ બન્યું છે. આસામમાં ઘૂસણખોરીના મુદ્દે બોલતા તેમણે પરોક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિ...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ
દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહતરૂપ નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટએ મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસ?...
જામનગરમાં વિશ્વની પ્રથમ વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી : અનંત અંબાણીએ કરી ‘વનતારા યુનિવર્સિટી’ની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પહેલ વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત ક...
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ?...
ભારતને યુરેનિયમ સપ્લાય માટે કઝાકિસ્તાનની મંજૂરી પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક ડીલ
ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ ઉત્પાદક કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને લાંબા ગાળે યુરેનિયમ સપ્લાય કરવા માટે મ?...
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : ડ્રગ્સ કેસોની તપાસ મજબૂત બનાવવા અને કન્વિક્શન રેટ વધારવા AI ટૂલ લોન્ચ
ગુજરાતમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા રાજ્ય પોલીસ દ્વારા એક નવીન ટેક્નોલોજીકલ પહેલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિ?...