હલ્દિયામાં ભારતીય નૌસેનાનું નવું બેઝ તૈયાર, ચીન અને બાંગ્લાદેશ પર રહેશે કડક નજર
ભારતીય નૌકાદળે ઉત્તર બંગાળના હલ્દિયામાં દરિયાઈ સુરક્ષા અને દેખરેખ વધારવા માટે નવો નૌકાદળ મથક સ્થાપવાનું પ્રારંભ કર્યું છે. આ મથક કોઈ મોટું કમાન્ડ સેન્ટર નહીં હોય, પરંતુ એક ઝડપથી કાર્ય કરવા...
ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 6 લોકો સવાર હતા
ઓડિશાના રાઉરકેલામાં એક મોટી વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહ્યું હતું અને તેમાં કુલ 6 લોકો સવાર હતા, જ?...
અયોધ્યાના રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરતો યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો હંગામો સર્જાયો હતો, જ્યારે એક યુવકને ધાર્મિક ગતિવિધિ કરતી વખતે સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકે ?...
મંદિરો પર આક્રમણોની યાદ અપાવતા NSA અજીત ડોભાલનું યુવાઓને સંબોધન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે દેશના યુવાઓને સંબોધિત કરતા ભારતમાં સ્વતંત્રતા અને રાષ્ટ્રની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ અને વિચારપ્રેરક સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે આજનું સ્વત...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
ગુજરાત પોલીસ ભરતી : PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી રાહ જોવાતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજા?...
2026નું બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત
સંસદનું બજેટ સત્ર 2026 માટે 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી શરૂ થઈ 13 ફેબ્?...
ઈરાનમાં પ્રદર્શન વધ્યા, ઇન્ટરનેટ શટડાઉન છતાં અનેકનાં મોત, ઘણા ઘાયલ : ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ પાસે મદદ માગી
ઈરાનમાં આર્થિક સંકટ અને સરકારવિરોધી રોષને કારણે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો હવે ગંભીર અને હિંસક વળાંક લેતા રહ્યાં છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાનમાં ચાલી રહેલી આ અશાંતિએ આંતરરાષ્ટ્રીય...
સોમનાથમાં શૌર્યનો સંગમ અને વાઇબ્રન્ટ ગુજરાતથી વિકાસ, પીએમ મોદી ગૃહ રાજ્યના 3 દિવસીય પ્રવાસ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે, જે માત્ર સત્તાવાર મુલાકાત નથી, પરંતુ ભારતની આસ્થા, સાંસ્કૃતિક ચેતના, વિકાસ અને વૈશ્વિક રાજદ્વારી સંબ...
સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી
હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સોમનાથમાં ભવ્ય ‘સોમનાથ સ્...