બાંગ્લાદેશમાં ફરી હિંદુ પર હુમલો, ઓટો ડ્રાઈવર સમીરની છરીથી હત્યા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે અને તે અટકવાનું નામ લઈ રહી નથી. આ જ ચિંતાજનક શ્રેણીમાં વધુ એક કરુણ ઘટના 11 જાન્યુઆરીની સાંજે સામે આવી છે, જ...
ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળા
ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળાએ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવાં સંદેશો આપ્યો છે. મકરસંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે વપરાતી ઝેરી દોરીના અનિયંત્રિત ...
સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ
ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો ?...
ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય – ગોવિંદભાઈ ધોળકિયા
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુ...
સાબરમતી આશ્રમની મુલાકાત બાદ જર્મન ચાન્સેલર અને PM મોદીએ કર્યો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિવસ અત્યંત વ્યસ્ત અને બહુઆયામી કાર્યક્રમોથી ભરેલો રહ્યો. ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની હાજ?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : રાજસ્થાનમાં 9,000 યુવાનોને સરકારી નોકરી મળી
રાજસ્થાન પોલીસ એકેડેમીમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈપણ રાજ્યનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ત્યાં કાયદો ?...
સોમનાથ પહોંચ્યા PM મોદી, હેલિપેડ પર CM સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા મા...
ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના ‘રાઈટ હેન્ડ’ની ભારતમાં એન્ટ્રી! દ્વિપક્ષીય સંબંધો પર મહત્વપૂર્ણ નિવેદન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સહયોગી અને નવા ભારતના અમેરિકન રાજદૂત સર્જિયો ગોર હાલમાં ભારત આવી પહોંચ્યા છે. તેઓ 38 વર્ષના છે અને ગત ઓગસ્ટમાં ટ્રમ્પે તેમને ભારત માટે રાજદૂત તર?...
ગણતંત્ર દિવસથી પહેલા જમ્મુમાં BSFને પાકિસ્તાનનો ડ્રોન હુમલો નિષ્ફળ બનાવ્યો, હથિયારો જપ્ત
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) પહેલાં જમ્મુમાં સાવચેતી વધારવામાં આવી છે, ત્યારે શનિવારે (10 જાન્યુઆરી, 2026) જમ્મુના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક એક ફોરવર્ડ વિસ્તારમાં ભારતીય સીમા સુર?...
RJD માં આંતરિક વિવાદ વચ્ચે રોહિણી આચાર્યની બીજી પોસ્ટ સામે આવી
રાષ્ટ્રીય જનતા દળ (RJD) માં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદ અને પાર્ટીના નિર્ણયો અંગે ઉઠતા પ્રશ્નોની વચ્ચે, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યની તાજેતરની સોશિયલ મીડિયા પો...