તાલાલામાં એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા, વહેલી સવારે અને બપોરે ધરતી ધ્રુજી
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી...
ડ્રગ્સ સામે હર્ષ સંઘવીની અપીલ : ‘મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને આપી દો માહિતી’
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક પરંતુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી છે. સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યુવાઓને સંબોધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વર?...
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’
અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે ?...
મન કી બાતમાં પીએમ મોદી : 2026 વિકસિત ભારતના સંકલ્પ માટે મહત્વપૂર્ણ વર્ષ
રવિવારે (28 ડિસેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ વર્ષનો અંતિમ હપ્તો પ્રસારિત થયો હતો. આ અવસરે પીએમ મોદીએ પાછલા વર્ષ 2025ને યાદ કરતાં કહ્યું કે આ વર્ષએ ભ?...
નિફ્ટી 26,050 થી ઉપર, સેન્સેક્સ વધ્યો, મેટલના શેર ચમક્યા
PSP NURI LINE BREAK સૂચકે મંગળવાર, 23 ડિસેમ્બર, 2025ના રોજ નિફ્ટીમાં સ્પષ્ટ વેચાણ બાજુનો સંકેત આપ્યો હતો, જ્યારે વેચાણ સ્તર 26,164.55 નોંધાયું હતું. તે સમયે આગાહી કરવામાં આવી હતી કે નિફ્ટી આ સ્તરથી લગભગ 100થી 200 પોઈન્...
સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠ?...
નવા વર્ષ પહેલાં દિલ્હી પોલીસનું ‘ઓપરેશન આઘાત’, 285 આરોપી ઝડપાયા
નવા વર્ષ પહેલાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી દિલ્હી પોલીસે વિશાળ પાયે ‘ઑપરેશન આઘાત 3.0’ શરૂ કર્યું છે. આ ખાસ અભિયાન હેઠળ પોલીસ દ્વારા એક્સાઇઝ એક્ટ, NDPS એક્ટ અને જુગાર અધિનિ...