નવા વર્ષે ખર્ચ વધશે! આજથી તમારા ખિસ્સાને અસર કરનાર 5 મોટા ફેરફાર
1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 111નો તોતિંગ વધારો નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલ?...
ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવભે?...
સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે કરી ₹4,666 કરોડની મેગા ડીલ
ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સં...
પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન પઠાણને ૨૦ વર્ષની સખત કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ
ખેડા જિલ્લામાં ૧૪ વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કૃત્યના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન અકબરખા...
અમદાવાદ પોલીસનું Operation Hawk-Eye, 29 ભાગેડું આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરતા શહેર પોલીસ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા ખાસ “Operation Hawk-Eye” અંતર્ગત ?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તા?...
રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ
અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્?...
ટ્રમ્પ બાદ હવે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી....
અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય
ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભાર...
આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...