હિઝબુલ્લાહના ચીફ ઑફ સ્ટાફ હાયથમ અલી તબતાબાઈનું ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોત
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતી તંગદિલીના માહોલમાં, મહત્વપૂર્ણ આતંકી કમાન્ડર હાયથમ અલી તબતાબાઈના મોતથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતના એક ચોક્કસ સ્થળે નિ?...
કુંજાપુરીમાં બસ ખીણમાં પડી : 5 શ્રદ્ધાળુઓનાં મોત, મૃતકો ગુજરાતના હોવાની શંકા
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભી...
25 નવેમ્બરે અયોધ્યા જશે પીએમ મોદી, રામ મંદિર પર કરશે ધર્મધ્વજની સ્થાપના
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કે પૂર્ણ થઈ ગયું છે અને 25 નવેમ્બર, વિવાહ પંચમીના પવિત્ર દિવસે મંદિરના શિખર પર ‘ધર્મધ્વજ’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક કાર્યને ...
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બ...
ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઈસનપુર તળાવમાં બીજા સૌથી મોટા મેગા ડિમોલિશન ઓપરેશનની શરૂઆત થઈ છે. સોમવાર, 24 નવેમ્બરથી શરૂ થયેલી આ કાર્યવાહી હેઠળ છેલ્લા ઘણા વર્ષ?...
પુરુલિયામાં અનોખી ઘટના : SIRથી 37 વર્ષથી લાપતા દીકરો મળ્યો
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં મતદારયાદીના વિશેષ સથન સુધારણા (SIR)ની કામગીરી દરમિયાન એક અનોખી ઘટના બની. SIRની પ્રક્રિયાએ લગભગ ચાર દાયકાથી લાપતા એક પરિવારના મોટા દીકરાનું પરિવાર સાથે ફરી મિ?...
અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે અડપલાંના આરોપ બાદ PI બરકતઅલી વિરુદ્ધ FIR
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટના શહેરના પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. 19 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકતઅલી ચાવડા વિરુદ્ધ છેડતી?...
G-20 સમિટ દરમિયાન મોદી ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને મળ્યા
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા G-20 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા. તેમણે ભારત-ઇટાલી સંબંધોમાં થઈ ર?...
‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શા?...
જોહાન્સબર્ગમાં ‘ગંગા મૈયા’ ગીત સાંભળી ભાવુક થયા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળ?...