તાપીના વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના ઉત્સવ ના ભાગરૂપે નગરમાં પથ સંચાલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શત?...
ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી નિમિતે 415 કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવ્યું
સર્વને સાથે લઈને સર્વવ્યાપી, સર્વસ્પર્શી સંઘકાર્ય થયું છે. - ડો સુનીલભાઈ બોરીસા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત નારણપુરા નગરનો શ્રી વિજયાદશમી ઉત્સવ આજરોજ પ્રસિદ્ધ સ્થપતિ પ?...
સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટર મનીષ શાહને નોટિસ આપવામાં આવી
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પ...
વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ
ઈશ્વરિયા શાળાની બાળાઓને ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ થયું છે. વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ અપાઈ છે. સિહોર ?...
રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં શ્રીમદ્ ભાગવત કથા
રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં ગીતામંદિર પરિવાર જોડિયાધામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે. આગામી બુધવારથી શ્રી શાંતિ સેવા ધામમાં ભક્તિભાવ સાથે પ્રારંભ થશે. કૃષ્ણની ?...
ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ' માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મ?...
બિહારમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા આજે, પ્રેસ કોન્ફરન્સમાં ખુલશે તારીખો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેની તારીખો આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેર થવાની છે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં સમગ્ર ચૂંટણી કાર્યક્રમ, મતદાનની તારીખો, ત?...
કેશ ઑન ડિલિવરી પર વધારાના ચાર્જ મામલે ઇ-કોમર્સ કંપનીઓ પર સરકારની તપાસ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD ?...
જાપાનના 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન સાને તાકાઈચી બનશે
જાપાનના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ આવી છે, કારણ કે 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા વડાપ્રધાન બનવાનો છે. જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીક?...
નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ
નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને ?...