USAની ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ
USAના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ESICના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં (વ્હીલચેર ક્લાસ 1-5) સમગ્ર વિશ્વમાં પહેલો નંબર હાંસલ કર?...
શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ
ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ?...
અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વસાહતીમાં 22 લાખનો ઘટાડો નોંધાયો
અમેરિકામાં તાજેતરમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા (જાન્યુઆરીથી જુલાઈ) દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં આશરે 22 લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે, જે છ...
સેન્સેક્સ 125 પોઈન્ટ ચઢ્યો , નિફ્ટી 24900 પર
ONGC એ એક મહત્વપૂર્ણ પગલું ભરીને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) સાથે કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા તમિલનાડુના કાવેરી બેસિન સ્થિત કુથલમ ગેસ સ્ટોરેજ સુવિધા ખાતે હિલીયમ રિકવરી ડેમો?...
ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...
આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ
ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનુ?...
પાટણ એપીએમસી ખાતે “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો
આ પ્રસંગે સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો (FPOs) સાથે સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ સહકારી આગેવાનોને સંબોધતા જણાવ્યું કે સહકાર માત્ર એક ...
નવસારીમાં રવિવારે યોજાયો શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
નવસારીમાં રવિવારે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. એક તરફ જ્યાં ભક્તો જન્માષ્ટમી પર્વને લઈને દહીંહાંડી ફોડી ઉજવણી કરી રહ્યાં હતા, તો બીજી તરફ શહેરમાં મોડી રાત સુધી વિવિધ મંડળો દ્વારા ગણ...
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજાની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
વાલોડમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગણપતિના આગમન માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બજારના રાજા ગ્રુપના આમંત્રણ ને માન આપીને મંત્રી કુંવરજીભ?...
અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના પોલીસ તંત્રમાં કાર્યક્ષમતાને વધારવા અને કાનૂની વ્યવસ્થામાં મજબૂ...