દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ
આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયાએ તાજેતરમાં એવું પગલું ભર્યું છે જે દુનિયાના અગ્રણી દેશો પણ અત્યાર સુધી નહીં લઈ શક્યા હોય. નાઇજીરિયાએ પોતાના GDP (સાંઘ્યિક ઉત્પાદન મૂલ્ય)ની ગણતરી...
5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય
ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેર?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસના વિદેશ પ્રવાસે રવાના, બ્રિટનમાં કીર સ્ટારમરને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચાર દિવસના વિદેશ પ્રવાસે લંડન અને માલદીવ માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બ્રિટન અને માલદીવની યાત્રા પર જવું છે અને બંને દેશોમાં વિવિધ મહત્વપૂર્?...
ટોઇલેટમાંથી HC સુનાવણીમાં જોડાયેલ અબ્દુલને ના મળી માફી, સજા યથાવત
તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં પક્ષકાર અબ્દુલ સમદ ગુજરાત હાઇકોર્ટની સુનાવણીમાં ટોઇલેટમાંથી જોડાયો હોવાનું જણાઈ આવતા, 22 જુલાઈના રોજ હાઇકોર્ટ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી ?...
ગાઝામાં ભયંકર ભૂખમરો હોવાનો હમાસનો દાવો, ઇઝરાયેલે પાડ્યો ફોડ – ‘સંયુક્ત રાષ્ટ્રે રોકી રાખી છે સહાય’
ગાઝા પટ્ટીમાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન માનવીય સંકટને લઈને વિવાદ વધતો ગયો છે. તાજેતરમાં હમાસે દાવો કર્યો હતો કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઈ છે અને એ માટે ઇ...
UNSCમાં ભારતે પાકિસ્તાન માટે કહ્યું – ‘દેવામાં ડૂબેલું આતંકવાદી દેશ, શાંતિ ચર્ચાનો હકદાર નથી’
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટર...
પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ, પ્રતિબંધ 23 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડ?...
અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા
ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાને વધુ એક દારૂણ ઘટના દ્વારા વધુ વેગ મળ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. કિશન નામના હોમગાર્ડ ?...
ગોવામાં પણ લાગુ થઈ શકે છે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’: CM પ્રમોદ સાવંતે મૂક્યો પ્રસ્તાવ
હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 'બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ'ને અટકાવવા માટે 'ધર્માંતરણ વિરોધી કાયદો' લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્...
સેન્સેક્સ 223 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25100 ને પાર ગયો
બુધવારના ઓપનિંગ પહેલાં ભારતીય શેરબજારનું વલણ મજબૂત નોંધાયું છે. સેન્સેક્સ 121.84 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના વધારા સાથે 82,308.65 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 52 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના વધારા સાથે 25,112.90?...