છત્તીસગઢના સુકમામાં 23 ખૂંખાર નક્સલીઓએ એક સાથે કર્યું સરેન્ડર, 1.18 કરોડનું હતુ ઇનામ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ આત્મસમર્પણ કરીને શસ્ત્ર ત્યાગ કર્યો છે. આ બધા નક્સલીઓ રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા લાં...
વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન
અંકલેશ્વર જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા કોંઢ ગામ અને સિલુડી ગામ વચ્ચેના રસ્તે એક ભયાનક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શુક્રવારના રોજ એક મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ નાળાની નીચે મળત...
આણંદ સુપર માર્કેટમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા મનપાની નોટિસ
આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવ?...
AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન...
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી મોસમમાં થયેલા પલટા સાથે જ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વી જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ નોંધાયું છે. હવામાન વિભાગના તાજે?...
બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત
કોલકાતામાં સ્થિત પ્રખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કલકત્તાના કેમ્પસમાંથી એક આંચકાજનક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે, જેને લઈ શૈક્ષણિક પરિસરમાં સુરક્ષા અંગે ગંભીર પ્ર?...
પાટણ કલેક્ટર તુષાર ભટ્ટનો મહત્વનો નિર્ણય
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગામ ગોચનાદ નજીક રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા સ્ટેટ હાઈવે (SH-55) પર આવેલ બનાસ નદીના જૂના બ્રિજની હાલત ધ્યાને લઇને આગામી અનિચ્છનીય બનાવોને ટાળવા જિલ્લા મેજિસ્ટ્રેટ તુષ?...
ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સર ની સારવાર
કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્...
ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો
આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના ?...
આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્ય?...