બહેરામપુરાના નિવૃત્ત વૃદ્ધને ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરીને ખંખેર્યા 3 લાખ, આખા કોલ સેન્ટરનો ખુલાસો, 3ની ધરપકડ
દેશભરમાં વધતા ગુનાઓની પડઘમ વચ્ચે અમદાવાદના બહેરામપુરામાં રહેતા એક નિર્વૃત વૃદ્ધનો “ડિજીટલ અરેસ્ટ” કરવાના ડ્રામા દ્વારા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં રહસ્યમય રી?...
ટ્રમ્પે કોપર અને ફાર્મા ઈમ્પોર્ટ પર વધારેલા ટેરિફનો ભારત આપશે મજબૂત જવાબ, સ્ટીલ-એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર લગાવશે રેસિપ્રોક્લ ટેરિફ
તાજેતરમાં અમેરિકા દ્વારા BRICS દેશો વિરુદ્ધ વધારાના ટેરિફ લાદવાના નિર્ણય પછી વૈશ્વિક વેપાર સમીક્ષાના માહોલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાએ ખાસ કરીને કોપર પર 50% અને ફાર્માસ્યુટિકલ ઉત...
એક પણ તસવીર બતાવો…ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઓપરેશન સિંદૂર મુદ્દે પાકિસ્તાન તથા વિદેશી મીડિયામાં ફેલાવાઈ રહેલી ખોટી માહિતી પર કડક પ્રતિક્રિયા આપતાં ખંડીતર જવાબ આપ્યો છે. IIT મદ્રાસમાં સ?...
વાલોડ તાલુકાના ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં તપાસનો ધમધમાટ
જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ત્રણ સભ્યોની બનેલ ટીમ બુધવારે બપોરે 12:00 કલાકની આસપાસ દાદરીયા ખાતેના ઉપલા ફળિયામાં વિકાસના કામોના સ્થળ માપો લીધા હતા અને જેનો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહે ...
જે દીકરી પર ગર્વ હતો, એ જ નેશનલ ટેનિસ પ્લેયર રાધિકાને પિતાએ ઉતારી મોતને ઘાટ
એક પુત્રી જે ટેનિસ ખૂબ સારી રીતે રમી હતી. એક ઉભરતી સ્ટાર હતી. તેના ભવિષ્યની અસંખ્ય તકો હતી, સફળતાની તક હતી. જો કે આ બધું ફક્ત 5 ગોળીમાં સમાપ્ત થઈ ગયું. પિતાએ પોતાની પુત્રીને પોતાના હાથે જ ગોળ?...
સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ
સુરત શહેરમાં એક દુઃખદ અને હૃદયવિદારી બનાવ સામે આવ્યો છે. ભાઠા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં જનરેટર ચાલુ હોય અને ?...
ગોંડલમાં કરંટ લાગતાં PGVCLના બે વીજ કર્મીના મોત, સુરક્ષા સામે ઊભા થયા સવાલો
ગોંડલથી કમકમાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા છે. બંને યુવા કર્મચ...
કેન્દ્ર સરકારે પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે 1000 કરોડથી વધુનું ફંડ મંજૂર કર્યું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર હેઠળ ભારતમાં આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ભારે તબાહી જોવા મળી છે. આવા તાજેતરના ત્રાસદાયક પરિસ્થિતિઓને પગલે કેન્દ્રીય સરકારે તાત્કાલિક રાહતના ?...
મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની...
હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ, કોઈને નહીં છોડું: ગકડકરીની ચેતવણી
મહિસાગર નદી પર વસેલા વડોદરા જિલ્લાના જુના અને ખસ્તાહાલ થયેલા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાને લઇ દેશભરમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે. 9 જુલાઈ 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધીમા...