ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ, ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇઝરાયલ પ્રવાસે છે, જ્યાં તેમણે ગઈકાલે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરીને ભારત-ઇઝરાયલ સંબંધોના ઐતિહાસિક માહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો. તેમની સંસદમાં સંબોધ?...
પીએમ મોદીએ હોલોકોસ્ટ સંગ્રહાલય વાશેમમાં પીડિતોને આપી શ્રદ્ધાંજલિ
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસના બીજા દિવસે, તેમણે અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ યિશાહક હ?...
દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો
રાજધાની દિલ્હીમાં ગત વર્ષે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળતાં તપાસ એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ?...
હાઇવે પર મંજૂરી પ્રક્રિયા હવે સરળ : નિતિન ગડકરીએ લોન્ચ કર્યું અપગ્રેડેડ ‘રાજમાર્ગ પ્રવેશ’ પોર્ટલ
ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઝડપી વિકાસ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. હાલમાં દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1.45 લાખ કિલોમીટરથી પણ વધુ વિસ્તર્યું છે. ?...
બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે
બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્?...
ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના
ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળ?...
8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા સાથે અમદાવાદમાં ભક્તિનો મહાઉત્સવ
આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ મા ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોનો ઉમટારો જોવા મળ્યો હતો. મંગળા આરતી અને શણગાર આરતી દરમિયાન ભક...
બુલિયન માર્કેટમાં ઝાટકો : ચાંદી ₹5800 સસ્તી, સોનું ₹1.60 લાખથી નીચે
ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મહત્વના બજાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધતા સોના અને ચાંદીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ચ...
અક્ષદા દળવીનો કિકબોક્સિંગ કેળવણીમાં જોરદાર પ્રદર્શન, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સાથે વડોદરાનું ગૌરવ વધાર્યું
તા. 4થી 8 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નવી દિલ્હીના કે.ડી.જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા 5મા ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં વડોદરાની અક્ષદા દળવીનો પ્રદર્શન એકદમ પ્રશંસનીય રહ્યું. અક્ષદાએ લાઇટ કો?...
નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ
કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક ગંભીર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે, જે બાળકની સલામતી અને ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર?...