આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડીયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ
આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તા. ૨૬ના રોજ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે શ્રી કમલમ્, નર?...
રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ : સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ થશે
સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘રાજાજી ઉત્સવ’નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન સંકુલના મધ્ય પ્રાંગણમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ C. Rajagopalachari (રાજાજી)ની પ્રતિમાનું ...
પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર : ‘દેશ જાણે છે તમે પહેલેથી જ નગ્ન છો, કપડાં ઉતારવાની જરૂર કેમ પડી?’
રવિવારે (22 ફેબ્રુઆરી) મેરઠ માં યોજાયેલી જાહેરસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટ દરમિયાન થયેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેની યુવા એકાઈ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કેટલાક રા...
રાજકોટમાં ઐતિહાસિક બુલડોઝર એક્શન, જંગલેશ્વરમાં 1400+ મકાનો પર કાર્યવાહી
રાજકોટ શહેરમાં સોમવારે (23 ફેબ્રુઆરી) ઐતિહાસિક ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર બનાવાયે...
યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ
સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામના ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવા?...
જૂનાગઢમાં કીર્તિ પટેલની ટોળકીના ત્રાસ પર યુ-ટ્યુબરે ફિનાઈલ પીધી, પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
જૂનાગઢમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકી દ્વારા યુટ્યુબર અબજલ સીડા પર ધમકી અને ખંડણીનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, યુ-ટ્યુબર અબજલ સીડાએ કીર્તિ પટેલના વ...
જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશા?...
દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્ર...
AI સમિટ દરમિયાન પ્રદર્શન મામલો, 4 યુથ કોંગ્રેસ કાર્યકરોને 5 દિવસના પોલીસ રિમાન્ડ
નવી દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રદર્શન કરવાના મામલે ઝડપાયેલા ભારતીય યુવા કોંગ્રેસના ચાર કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય ?...
ભારત-બ્રાઝિલ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, દ્વિપક્ષીય વેપારને મળશે નવી ગતિ
ભારત અને બ્રાઝિલ વચ્ચે 21 ફેબ્રુઆરીએ ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા છે, જે બંને દેશોના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને લુઇઝ ઇન...