અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ગુજરાતમાં ધમસિયા - બિટાડા / મોવી (47.46 કિમી) અને નસરપોર - માલોથા (60.21 કિમી) ના 4-લેન વિભાગોના HAM મોડ પર બાંધકામ માટેના ...
અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...
અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, સંગઠનાત્મક ફેરફારો વચ્ચે નવી ટીમ જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ...
આસામથી PM મોદીએ ભાવનગરની 50 આધુનિક ઇ-બસોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી
ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવ?...
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તે...
PM મોદીનો આસામ પ્રવાસ : ડિબ્રુગઢ પાસે મોરાન ELF પર ઉતર્યું C-130 વિમાન, રાફેલ-સુખોઈનો એરિયલ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પર પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢ નજીક મોરાન બાયપાસ પર બનેલ...
‘તન્વી જોશી’ તરીકે વાયરલ એકાઉન્ટની હકીકત બહાર, શાયરી કરતી યુવતી નીકળી AI મોડલ
ઇન્સ્ટાગ્રામ પર ‘તન્વી જોશી’ નામથી ચાલતું એક અકાઉન્ટ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. આ અકાઉન્ટમાં અંદાજે 1.78 લાખ ફોલોઅર્સ છે અને તેમાં પોસ્ટ કરાયેલા શાયરીના વીડિયો લ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની થશે ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થશે. મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના આયોજન થયેલ છે. સનાતન પર્વ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમન...