ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...
નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મ...
ગુજરાત હાઇકોર્ટ જજની બદલી સામે વકીલોની હડતાળ, મામલો CJI સુધી પહોંચ્યો
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલીની ભલામણને લઈને વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા તાજેતરમાં 14 હાઇકોર્ટના ન્યાયાધીશોની બદલીન?...
‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત સભ્ય ત?...
અમેરિકાની કૅથલિક સ્કૂલમાં ગોળીબાર, હુમલાખોરનાં બંદૂક અને મૅગેઝિન પર લખ્યું હતું– ‘માશાલ્લાહ’ અને ‘ન્યૂક ઇન્ડિયા’
અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં આવેલી એક કેથલિક સ્કૂલમાં થયેલી ગોળીબારની ઘટના સમગ્ર દેશમાં ચોંકાવનારી સાબિત થઈ છે. આ હુમલામાં બે નાના બાળકો – એક 8 વર્ષીય અને એક 10 વર્ષીય –નાં...
વડાપ્રધાન મોદીએ બહુચરાજીના હાંસલપુર ખાતેથી મારૂતિ સુઝુકીની ઈ-વિટારા કાર લોન્ચ કરી, બેટરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટર?...
અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ...
Stock Market Opening: ટેરિફ ડેડલાઇનથી માર્કેટમાં ટેન્શન, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો
વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારની શરૂઆત નિરાશાજનક રહી. સવારે 9.30 કલાકે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં રહ્યા. સેન્સેક્સ 603.38 અંક ઘટીને 81,032 પર...
બીવીપી નડિયાદના સ્થાપના દિને દિવ્યાંગ બાળકોને નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ના ૧૦મા મંગલ પ્રવેશ પ્રસંગે અંધજન મંડળ સંચાલિત સ્નેહ સ્કૂલના દિવ્યાંગ બાળકોને ફ્લેવર મિલ્ક અને વેફર નો નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો. સંસ્થા ની મુલાકાત સમયે પ?...
શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ
સરકાર દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે. ગામડામાં શ્રમિકો માટ?...