મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્?...
બોયફ્રેન્ડ સામે યુવતી સાથે 3 નરાધમોનો સામૂહિક દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં કોલેજની વિદ્યાર્થિની પર બોયફ્રેન્ડ સામે જ ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરાર રહેલા ત્રણેય આરોપીઓને...
કેનેડાએ ઑગસ્ટમાં 74% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ફગાવી, 4માંથી 3ને નકારી
કેનેડાએ તાજેતરમાં ઈમિગ્રેશન નીતિમાં કરેલા ફેરફારોના પગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા મેળવવાનું કામ અત્યંત મુશ્કેલ બની ગયું છે. ઑગસ્ટ 2025માં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા વ?...
નડીયાદ શ્રી સંતરામ દેરી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસ?...
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા આયોજીત સંસ્કૃત પ્રબોધન વર્ગ કાયાવરોહણમાં સંપન્ન
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬ ઓકટો. થી ૦૨ નવે. ૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાયો હતો. ઉપરોક્ત વર્ગના સમાપ...
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વ રાજનીતિમાં ભારે હલચલ મચાવી છે. અમેરિકન ન્યૂઝ ચેનલને આપેલા તાજા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે દાવો કર્યો કે પાકિસ્તાન હાલ ગુપ્ત રીતે પર?...
પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય
કથાકાર વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળ...
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી, 3 ધારાસભ્યોને મંત્રીપદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રીપદ પર સ્થાન આપ્યું છે, જે રાજ્યની રાજનીતિમાં મહિલા સશક્?...
ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મ...
છત્તીસગઢના રાયપુરમાં ‘લેડી મિશનરીઓ’ની ધર્માંતરણની ગુપ્ત રણનીતિ બહાર આવી
છત્તીસગઢમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણની નવી ગુપ્ત રીત ઝડપાઈ આવી છે, જે હવે અગાઉની જેમ ખુલ્લેઆમ નહીં, પરંતુ ખૂબ જ યોજનાબદ્ધ રીતે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં કો?...