યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના
ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે આચર્ય?...
માતર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો : ઠંડીનો ચમકારો શરૂ
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગડીને આશરે ૧૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન તાપ વચ્ચે સાંજથી લઈ પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોએ ગરમ કપડાં પહેરવાના શરૂ ક?...
કઠલાલ સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલ સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પસંદગી કરવામાં આવી
વોલીબોલ સ્પર્ધા રમવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી માંથી પસંદગી કરવામાં આવી છે આંતર યુનિવર્સિટી ખુશાલદાસ યુનિવર્સિટી હનુમાનગઢ (રાજસ્થાન) કેમ્પસ ખાતે યોજાયેલ નેશનલ લેવલની વોલીબોલ સ્પર્ધામ...
મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજાયો
મહેમદાવાદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોનો સ્નેહ મિલન સમારંભ શનિવારે ઢળતી સંધ્યાએ સંપન્ન થયો હતો. આ સમારંભના અધ્યક્ષ પદે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપ?...
નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજાયો
નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ગુજરાત ર?...
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
બીવીપી નડિયાદ શાખા ઘ્વારા તા ૨૦-૧૧-૨૦૨૪ હોટલ એકવેનોઝ ખાતે દિપાવલી અને વિક્રમના નવા વર્ષ ની શુભેચ્છા આદાન પ્રદાન કરવા માટે ભાવિપ,નડિયાદનો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુ?...
વડતાલ પો.સ્ટે. હદમાંથી આંક ફરકના વરલી મટકાના જુગાર રમતા ર ઇસમોને ઝડપતી LCB પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટ?...
ખેડા જિલ્લાનીન૧૫૧ શાળાના ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવા પ્રોજેક્ટ “પંચામૃત”નો શુભારંભ
જેસીઆઈ નડીયાદ, ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી (ખેડા જિલ્લા શાખા) તથા શ્રી મારૂતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાની ૧૫૧ શાળાઓના ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને સી.પી.આર ટ્રે?...
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
બીવીપી નડિયાદ શાખા ઘ્વારા તા ૨૦-૧૧-૨૦૨૪ હોટલ એકવેનોઝ ખાતે દિપાવલી અને વિક્રમના નવા વર્ષ ની શુભેચ્છા આદાન પ્રદાન કરવા માટે ભાવિપ,નડિયાદનો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુ?...