નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો
આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાય?...
નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે
નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ...
નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું
પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના ?...
નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન
ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ ?...
કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું
ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત અભિષેક સામરિયા (IFS), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ- નડિયાદ ના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૫ના શુક્રવારના રોજ સામાજીક વનીકરણ રેન્જ- નડિયા...
નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર “ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન” યોજાયું
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સુંદર "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયત?...
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે હદના ઇન્દીરાનગરી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમોને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને ...
નડિયાદ મનપામા મરીડા ગામનો સમાવેશ કરવા સ્થાનિકોની માંગ : આવેદનપત્ર પાઠવાયુ
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહે?...
નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂંક, ડેપ્યુટી કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક
સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ?...
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો : નગરજનોમાં ખુશીનો માહોલ
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહે?...