સક્ષમ દિવ્યાંગ થેરાપી સેંટર નડિયાદ દ્વારા દિવ્યાંગ જનોને માતાજીના આશીર્વાદ પ્રાપ્તિ અર્થે એક દિવસિય નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન
આ આયોજનને ઉત્સાહવર્ધક બનાવવા માટે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નડીઆદ વિભાગના કાર્યવાહ દિલીપભાઈ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના વિકાસભાઈ શાહ તેમજ સ?...
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખેડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર...
નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કારમાં ભક્તિ ભાવપૂર્વક “માં “ની આરાધના કરાઈ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર માં ભક્તિ ભાવપૂર્વક "માં "ની આરાધના કરવામાં આવી, જે પ્રસંગે સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી તેમ...
નડિયાદ માઁ આદ્યશક્તિ અંબાના નવરાત્રિનો પ્રારંભ : પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી
માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના પ્રથમ નોરતે નવરંગ બિટ્સ ગ્રુપ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2025 નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માં જગદંબાની પૂજા આરતી કરી શુભા?...
નડિયાદમાં યોજાનાર નવરાત્રી મહોત્સવને લઈ ખેડા જિલ્લા પોલીસ સતર્ક : ચાપતી નજર રખાશે
ખેડા જિલ્લામાં નડિયાદના ગરબા રસીકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષી ગ્રાઉન્ડ ફર કરવામાં આવી છે. ગરબાના ગ્રાઉન્ડમાં સુરક્ષાની કામગીરી મા?...
નડિયાદમાં ખૈલેયાઓ બોલાવશે ગરબાની રમઝટ : એકસાથે યોજાશે ત્રણ ભવ્ય નવરાત્રી મહોત્સવ
સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર?...
નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ
નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને...
નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...
નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી
તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ ?...