RBIની મોટી યોજના : હવે મોબાઈલ નંબર જેવી બેંક પોર્ટેબિલિટી, એકાઉન્ટ નંબર બદલીયા વગર બદલી શકશો બેંક
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં એક મોટો સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા મુજબ, હવે ખાતાધારકો મોબાઈલ નંબર પોર્ટની જેમ પોતાનો બેંક એક?...
ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લે?...
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો શક્તિપ્રદર્શન : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારના સમર્થનમાં ભવ્ય જનસભા
ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રા?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘નૂતન સંકુલ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે ‘નૂતન સંકુલ’ના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક માહોલમાં જગદગુરુ શંકરા...
ઉમરેઠ પેટાચૂંટણી : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમ?...
કેદારનાથમાં ભારે બરફવર્ષા : એપ્રિલમાં હવામાન બગડતાં યાત્રાની તૈયારીઓ પર અસર
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિર ખાતે ગઈ રાતથી સતત ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે આખો વિસ્તાર બરફની જાડી ?...
યુપી ATSએ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી મોડ્યુલના 4ની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh Anti-Terrorism Squad (ATS)એ એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરીને દેશવ્યાપી હુમલાની યોજના નિષ્ફળ બનાવી છે. 3 એપ્રિલ 2026ના રોજ ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ‘ગઝવા-એ-હિંદ’ના ?...
ભાજપ સ્થાપના દિવસની ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન
ભાજપ સ્થાપના દિવસની ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન થનાર છે. પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓના સંકલન સાથે રવિવાર તથા સોમવારે કાર્યક્રમ?...
વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
કેજરીવાલના પત્ર પર ભાજપનો કાઉન્ટર એટેક : ‘પોલિટિકલ સ્ટંટ’ કહી ધવલ પટેલનો પલટવાર
ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલા ગરમાવો વધતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમ...