જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને મુકાયું ખુલ્લું, પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ શરૂ
જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યે આજે પર્યટકો માટે પોતાના દ્વાર ફરીથી ખોલી દીધા છે, અને સાથે જ શિયાળાના પ્રવાસી સીઝનની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય સરકારના વન વિભાગના માર્ગદર્શિકા ...
કાનપુરમાં સ્કૂટર વિસ્ફોટ : 8 ઘાયલ, મસ્જિદની દીવાલોમાં તિરાડ, એજન્સીઓની તપાસ શરૂ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં 8 ઑક્ટોબરની સાંજે થયેલા વિસ્ફોટથી શહેરમાં હલચલ મચી ગઈ છે. માહિતી મુજબ, મૂલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિશ્રી બજાર વિસ્તારમાં પાર્ક કરેલી બે સ્કૂટરમાં અચાનક વિસ્ફો?...
સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબસન અને ઓમર યાધીને કેમિસ્ટ્રીનો નોબેલ
આ વર્ષે રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન આપનાર ત્રણ વૈજ્ઞાનિકોને – જાપાનના સુસુમુ કિતાગાવા, અમેરિકાના ઉમર એમ. યાઘી અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબ્સનને – સંયુક્ત રીતે નોબેલ કેમ?...
બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી… લગ્નની લાલચ આપી નરાધમે સગીરાને પીંખી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે સગીરાને લગ્નના બહાને છેતરપીંડી કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી ?...
વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવા?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે ?...
સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટી...
ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ રદ, રાજ્યપાલે ‘અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને આપી મંજૂરી
ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...