22 વર્ષમાં પહેલીવાર સંસદમાં એવો તંગદિલીનો માહોલ, PM મોદીનું આભાર પ્રસ્તાવ પર ભાષણ શક્ય ન બન્યું
સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બુધવારે ઘણીવાર સ્થગિત કરવી પડી હતી. આ હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્?...
42 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટો ફેરફાર, 100 વર્ષના આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત
અલ્લાહાબાદ હાઈકોર્ટે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી ચાલતા એક હત્યાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતા લગભગ 100 વર્ષના વૃદ્ધ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્ય?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
સાણંદમાં પ્રાઈવેટ બંગલામાં દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 80થી વધુ લોકો ઝડપાયા
અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરજ ગામની સીમ નજીક આવેલ ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગત રા?...
UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ વિવાદોમાં આવેલી ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મીડિયા રિપ?...
લોકસભામાં આજે વડાપ્રધાન મોદી સંબોધન નહીં કરે, હંગામા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત
સંસદના બજેટ સત્ર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલા હોબાળાને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે લોકસભામા...
મુસાફરોને મોટી રાહત : ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરશે
ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોન?...
ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન ...
GSSSB ભરતી 2026 : વર્ગ-3 ક્લાર્ક માટે 5 હજારથી વધુ જગ્યાઓની જાહેરાત, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના યુવાઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. લાંબા સમયથી રાહ જોવાતી વર્ગ-3 ક્લાર્ક ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ગ્રૂપ-A અન?...