BMC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો, મુંબઈના લોકોએ ઠાકરે બંધુઓને કેમ અલવિદા કહ્યું? પાંચ મોટા કારણો જાણો
૨૦૨૬ ની બીએમસી ચૂંટણીમાં મહાયુતિનો વિજય ફક્ત ચૂંટણીલક્ષી સફળતા નથી, પરંતુ તેને મુંબઈના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. દાયકાઓથી, મુંબઈનું રાજકારણ "મરાઠી ઓળખ" અને ભાવનાત્મક...
BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો
મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છ...
ઉત્તરાયણમાં 5,439 પક્ષીઓનો બચાવ, 91% ને મળ્યું નવું જીવન
14 જાન્યુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી પતંગોત્સવની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પર લોકોએ ઘરની છત પર ચડીને પતંગો ચગ?...
1 એપ્રિલથી CIBIL નિયમોમાં ફેરફાર, બેંક-ગ્રાહક બંનેને લાભ
જો તમે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હોય, તો “તમારો CIBIL સ્કોર કેટલો છે?” એવો સવાલ ચોક્કસ સાંભળ્યો હશે. અત્યાર સુધી ક્રેડિટ સ્કોર અપડેટ થવાની પ્રક્રિયા ધીમી હતી. તમે સમયસર EMI ભરી હોય ?...
હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવા?...
ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ
ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ?...
સોશિયલ મીડિયામાં કથિત કવિ અક્ષય દવેની ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદાસ્પદ પોસ્ટ
ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને અભદ્ર રીતે રજૂ કરવાની કથિત ચેષ્ટા બાદ અક્ષય દવે નામના વ્યક્તિને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઊભો થયો છે. વાણી સ્વતંત્રતા અને મીમ બનાવવાના નામે અનેક ફેસબુક ગ...
સેન્સેક્સ 630 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 54800 ને પાર, ઈન્ફોસિસ 4% વધ્યો
BMC ચૂંટણીમાં ભાજપ આગળ હોવાના પ્રારંભિક વલણોથી બજારમાં સકારાત્મક ભાવના ઉભરી આવી છે અને તેના પરિણામે નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં નિફ્ટીનો ...
કચ્છના આદિપુરમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફરી વળ્યું બુલડોઝર
કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા એક મોટી ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી ‘જુ?...
સુરત લિટરેચર ફેસ્ટિવલનું સમાપન : સાહિત્ય, સિનેમા અને રાજકારણ પર ચર્ચાઓ
9થી 11 જાન્યુઆરી સુધી સુરતમાં આયોજિત ત્રણ દિવસીય સુરત લિટરેચર ફેસ્ટિવલનું રવિવારે (11 જાન્યુઆરી) સફળતાપૂર્વક સમાપન થયું. આ મેળામાં દેશભરના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, સાહિત્યકારો, અભિનેતા, ફિ?...